Posts

વિશિષ્ટ બાળકો સંદર્ભે પ્રત્યાયન કૌશલ્યો

Image
  વિશિષ્ટ બાળકો સાથે વિવિધ કૌશલ્યો દ્વારા  વિશિષ્ટ રીતે  પ્રત્યાયન પ્રસ્તાવના : ' વિશિષ્ટ બાળકો સાથે પ્રત્યાયન' 'પ્રત્યાયન એટલે વાતચીત' 'વિશિષ્ટ બાળકો સાથે એમની ભાષામાં વાતચીત'          બાળકો સાથે શિક્ષકો અને શિક્ષકો સાથે બાળકો વાતચીત કરતા હોય તેને પ્રત્યાયન થયું કહેવાય. - વિશિષ્ટ બાળકોમાં પ્રત્યાયન પ્રક્રિયા કેવી હોઈ શકે? કઈ રીતે તેઓ પોતાના વિચારો દર્શાવી શકે? કેવી રીતે તેઓ પોતાની લાગણી વ્યક્ત કરી શકે? જરા વિચારો…. કારણ કે વિશિષ્ટ બાળકો માં પ્રતિભાશાળી, મંદબુદ્ધિ, મૂક બધિર, અંધત્વ ધરાવતા બાળકોનો સમાવેશ થાય છે. - દરેક બાળકો સાથે વાતચીત કરવી હોય તો તેમની સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવી પડે. - જો દરેક વિશિષ્ટ બાળકો સાથે એક સરખું પ્રત્યાયન કરવામાં આવે તો શું થશે? - વિશિષ્ટ બાળકો સાથે પ્રત્યાયન કરવું એક પડકારરૂપ ગણાવી શકાય. જેને પહોંચી વળવા માટે વિશિષ્ટ કૌશલ્યોની આવશ્યકતા ઊભી થાય છે. આ માટે અહીં વિવિધ પ્રકારના કૌશલ્ય દર્શાવ્યા છે તે મુજબ વિશિષ્ટ બાળકો સાથે વાતચિત ની તકો ઊભી કરવામાં આવે તો તે બાળક સરળ રીતે પ્રત્યાયન કરી શકે. - તમે વિચારી શકો ક...

Kalidas Day celebration By R.K.Desai College Of Education

Image
આર.કે.દેસાઈ બી.એડ્.કોલેજ મા કાલીદાસ દિવસ ની ઉજવણી નિમિત્તે મહાકવિ કાલિદાસના જીવન અને તેમની વિશિષ્ટ કૃતિઓ ઉપર એફ.વાય.બી.એડ્.ના તાલિમાર્થીઓ એ સ્વ-રચિત લેખો નુ દૈનિક અખબાર માં પ્રકાશિત કયૉ હતા જેની યાદિ દશૉવી છે...  

શિક્ષણમાં પ્લેટો ની સંવાદ પદ્ધતિ

https://drive.google.com/file/d/17-PyS9RjIaU74Ls-jMDWd9E6eQG6tB9B/view?usp=drivesdk

R.K.Desai College of Education , Articles by B.ed.Students

Image
R.K.Desai College of Education,vapi Articles published by B.ed.Students in India highlights daily News paper as a part of EPC work to improve their intellectual and writing skills.

R.K.Desai College Of Education, Articles by B.Ed. Students

Image
R.K.Desai College Of Education, Vapi Articles by B.Ed students related to Shri Kalidas and his work in literature published in India Highlights daily Newspaper as a part of EPC work to improve their intellectual and writing skills. These Articles were published on the birthday Classical Sanskrit writer Shri Kalidas, widely regarded as the greatest poet and dramatist in the Sanskrit language of India.